ResearchBib Share Your Research, Maximize Your Social Impacts
Sign for Notice Everyday Sign up >> Login

વર્લ્ડ હેરીટેજ સીટી અમદાવાદની સ્થાપના અને વિકાસ (ભૂપૃષ્ઠ અને સ્થળનામોની દ્રષ્ટીએ)

Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.1, No. 1)

Publication Date:

Authors : ; ;

Page : 17-22

Keywords : ;

Source : Downloadexternal Find it from : Google Scholarexternal

Abstract

વર્લ્ડ હેરીટેજ સીટી અમદાવાદની સ્થાપના અને વિકાસ (ભૂપૃષ્ઠ અને સ્થળનામોની દ્રષ્ટીએ) ગુજરાતની સાંસ્કૃતિક વારસો ધરાવતું શહેર એટલે અમદાવાદ. ઈ.સ. ૧૪૧૧માં અમદાવાદની સ્થાપના ચાર અહમદોએ સરખેજ નિવાસી સંત શિરોમણી શેખ અહમદ ખટ્ટ ગંજબક્ષ, અહમદ શાહ, કાજી અહમદ અને મુલ્લાં અહમદ કરી હોવાના પુરાવાઓ મળી આવે છે. અનેક દંતકથાઓ પણ છે જેમાં આશા ભીલની પુત્રી શિપ્રા કે તેજાના પ્રેમમાં બાદશાહ આવ્યો ને આશાવલ પર આક્રમણ કરી શહેર વસાવ્યું. “જબ કુત્તે પર સસા આયા – તબ બાદશાહ ને શહેર બશાયા” પણ આ દંતકથાઓ સત્ય થી વેગળી છે. અમદાવાદના વિકાસ માટે પ્રાચીન સમયમાં થયેલા બાંધકામો અને સંસ્કૃતી પણ જવાબદાર છે જેમાં ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા, જુમા મસ્જિદ, માણેક ચોક અને ૧૬૫ જેવી પોળોનો સમાવેશ થાય છે.

Last modified: 2019-08-14 15:42:01