ResearchBib Share Your Research, Maximize Your Social Impacts
Sign for Notice Everyday Sign up >> Login

સ્વામિનારાયણ સંપ્રદાય: તેનું પ્રદાન

Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.2, No. 1)

Publication Date:

Authors : ;

Page : 87-92

Keywords : સ્વામિનારાયણ સંપ્રદાય: તેનું પ્રદાન;

Source : Download Find it from : Google Scholarexternal

Abstract

વિશ્વમાં માત્ર ભારત જ એવો દેશ છે જ્યાં તમામ ધર્મોને સ્વીકારવામાં આવે છે. ભારતના બંધારણમાં જ આ બાબતને આવરી લેવામાં આવેલ છે. 'વસુધૈવ કુટુંમ્બક્મ' ની ભાવના સાથે જીવન નિર્વાહ કરતા ભારતના લોકો અનેક સંપ્રદાયોમાં વિભાજીત થયેલ જોવા મળે છે. આજે હું એવાજ એક 'સ્વામિનારાયણ સંપ્રદાય' વિષે શંશોધન પેપરમાં માહિતી આપવા જઈ રહી છું. મારા સંશોધનમાં સ્વામિનારાયણ સંપ્રદાય અને સમાજમાં ભજવેલ ભૂમિકા વિષે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે

Last modified: 2020-06-26 00:13:38