ResearchBib Share Your Research, Maximize Your Social Impacts
Sign for Notice Everyday Sign up >> Login

ખંભાત : પ્રવાસ સ્થળ તરીકે

Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.2, No. 1)

Publication Date:

Authors : ;

Page : 119-128

Keywords : ખંભાત;

Source : Download Find it from : Google Scholarexternal

Abstract

‘ખંભાત' એક ઐતિહાસિક સ્થળ તરીકે ખ્યાતિ ધરાવે છે. સિધ્ધરાજ જયસિંહના મંત્રી વસ્તુપાલ-તેજપાલ વાઘેલા સમયમાં આ બંદરના વહીવટકર્તા હતા. તેમણે સ્થાપત્યકલાનો વિકાસ કર્યો હતો. પરંતુ અમુક સ્થાપત્ય જોવા મળે છે. જુમા મસ્જિદ સ્થાયી છે પણ અંદરથી સુંદર કોતરણીથી અંકિત થયેલ જોવા મળે છે. વડવાની વાવ, મોગલ શૈલીનો રાજમહેલ, બ્રહ્માજીની મુર્તિ, અંગ્રેજી કોઠી, ખંભાતનો કોટ, ગણેશજીનું મંદિર, કોટેશ્વર, ભગવાન બુધ્ધની મુર્તિ, જૈન મંદિરો આ ઉપરાંત અન્ય જોવાલાયક સ્થળો દ્વારા ખંભાતના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક સમયગાળાનો ખ્યાલ મળે છે. આ ઉપરાંત ખંભાતની પ્રાચીન જાહોજલાલી વૈભવ-વિલાસ તેના વહાણવટા, શિલ્પ સ્થાપત્યો ઉપરાંત વિવિધ કિમતી ચીજ-વસ્તુ દ્વારા તેમજ હુન્નર ઉદ્યોગ, સુતરાઉ કાપડ, અકીક ઉદ્યોગ, રેશમી કાપડ વગેરે દ્વારા તેના ઇતિહાસની માહિતી પ્રાપ્ત થાય છે.

Last modified: 2020-12-18 22:45:43