ResearchBib Share Your Research, Maximize Your Social Impacts
Sign for Notice Everyday Sign up >> Login

“ભારતનો સ્વતંત્રતા સંગ્રામ અને યુસુફ મહેરઅલી”

Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.2, No. 2)

Publication Date:

Authors : ;

Page : 140-145

Keywords : ;

Source : Download Find it from : Google Scholarexternal

Abstract

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં અનેક ભારતીય વીરોનું અનેરુ યોગદાન રહેલું છે. મહાન વ્યક્તિ મહદઅંશે યુગપ્રવર્તક ઈતિહાસનું સર્જન હોય છે. જોકે એવી વ્યક્તિનું જીવન જ ક્યારેક ઈતિહાસનાં ઘડતરનું કારણ બનતું હોય છે; અને નવી દિશા,નવો ઝોક આપતું હોય છે. જે પાર્શ્વભૂમિમાં મહેરઅલીએ પોતાની ધેયસિદ્ધિ માટે પ્રયાસ કરેલો, એ પાર્શ્વભૂમિ પર અછડતી નજર નાખવી લાભદાઈ થઈ પડશે.

Last modified: 2020-12-24 02:45:54