ResearchBib Share Your Research, Maximize Your Social Impacts
Sign for Notice Everyday Sign up >> Login

ડો. બાબાસાહેબ આંબેડકરનું જીવન ધડતર

Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.2, No. 2)

Publication Date:

Authors : ;

Page : 159-164

Keywords : ;

Source : Download Find it from : Google Scholarexternal

Abstract

દેશની આઝાદી માટે અગ્રહરોળના નેતાઓ થી લઈ ને દુર ગામડાના સામાન્ય વર્ગના વ્યક્તિઓએ પણ પોતાનું યોગદાન આપ્યુ છે. આ સર્વ લોકોએ દેશની આઝાદી માટે પોતાનું જીવન વ્યતિત કર્યુ. આ નેતાઓમાં જેમને ભારતના મનુ ના નામથી ઓળખવામાં આવે છે, તેવા બાબાસાહેબ આંબેડકરે પોતાનું જીવન દેશની આઝાદી અને સમાજના નિચલા સ્તરના લોકોમાટે સમર્પિત કર્યુ. કોઈ પણ વ્યક્તિ ઉચ્ચપદ પામે છે, તો તેની પાછળ તેને ધડનારા પરિબળો હોય છે. જેમ એક કુંભાર પોતાની નાનીનાની થપાટો દ્રારા એક મજબુત માટલું તૈયાર કરે છે. તેમ મહામાનવ તરીકે ઓળખાતા બાબાસાહેબના જીવનને ધડવામાં તેમના પિતા, માતા, ગુરુ, મોટાભાઈ, પત્ની, શિક્ષકો, રાજ્ય વગેરે તરફથી આર્દશો, સંસ્કાર, આર્થિક સહાય મળતા તેઓ આ પદને પામી શક્યા.

Last modified: 2020-12-24 02:55:01